Posts

8 meal Diet for Weight Loss in Gujarati

વજન ઘટાડવા માટે -  *વૈશ્વિક માન્યતા પ્રાપ્ત ભોજન વ્યવસ્થા* 7am ઉઠીને ૧૫ મિનિટમાં લીંબુ પાણી, જ્યૂસ, મોસમી ફળો કે તાજું દહીં લેવાં. શરીરમાં પ્રવાહીની માત્રા જાળવવા થોડું પાણી પણ પી શકાય. 8-8:30am ઉઠ્યા પછી 1½ કલાકે ઘરે બનાવેલો તેમજ ઘીમાં રાંધેલો હળવો નાસ્તો લેવો, જેવો કે multigrain રોટલી સાથે યોગર્ટ, ઉપમા, પૌંઆ વગેરે. બાફેલા ઈંડા લઈ શકાય.. 11am સવાર ના નાસ્તા થી ૩ કલાક બાદ સૂકોમેવો, સિંગ-ચણા, મમરા કે refreshing જ્યૂસ લેવું 1-2pm બપોરના ભોજનમાં રોટલી કે ભાત માંથી એક જ લેવું. સાથે ઋતુ મુજબ શાકભાજી અને દાળ ખાવી. થોડી માત્રામાં દહીં, સલાડ ને અથાણું લઈ શકાય. ભોજનમાં ઘી ઉમેરવું ખુબ જરૂરી છે. નોનવેજ ખોરાક બપોરના ભોજનમાં ઉમેરવો. 4pm ભોજન કર્યા ના ૨ કલાક બાદ ઋતુ મુજબ સરબત કે છાસ લેવી. 5-6pm રાતનાં જમવા નાં ૨-૩ કલાક પહેલાં હળવો નાસ્તો અથવા Mini-Lunch જેવો ખોરાક લેવો. 8pm રાતનું વાળું સુવાના સમયના ૩ કલાક પહેલા પુરું કરવું જોઈએ. બપોરના ભોજન કરતાં અલગ હોય તે જરૂરી. વાળું માં ભાત, ખીચડી અથવા ઘી વાળો રોટલો (બાજરી/મકાઈ) શાક સાથે લઈ શકાય. 11pm રાત્રે સૂતી વખતે ગંઠોડા વાળું હુંફાળું દૂધ લેવું. નોંધ: ...

AURA हमारा सुरक्षा कवच (हिंदी)

👉🏻गर्म पानी पीने पर गले में खराश हो गई। 👉🏻 गरम काढ़ा पिया तो शरीर में एसीडिटी और गर्मी का कारण बनी। 👉🏻अदरक और हल्दी गले में अटक गई और अनावश्यक खांसी होने लगी। 👉🏻घी/अरंडी का तेल नाक में लगाया तो नख से चोट लगी। 👉🏻नाक से अदरक सूँघने के बाद छींकना शुरू हुआ। 👉🏻 निरंतर मास्क पहनने से घुटन होती है।  🤔   तो अब क्या!?  मानसिक स्थिरता बढ़ाएँ   👉🏻 अपने AURA को मजबूत करें।  किस तरह.....?  हमने जो घरेलू उपचार किए हैं, रसोई के मसालों - IMMUNITYको बढ़ा देता है, लेकिन लंबे समय तक इनका उपयोग शरीरकी गर्मी के साथ-साथ SIDE-EFFECTS उत्पन्न करता है। वर्तमान कठिन परिस्थितियों में, हम सभी ने बहुत सारे प्रयोग किए हैं. हर टिप को अपनाया है - जो Social Media पर आता है, लेकिन हमारा डर दूर नहीं होता है।  हमारे डर को दूर करने के लिए, हमारे आंतरिक शक्ति / IMMUNITY को बढ़ाएं - AURA (Energy Field) को मजबूत करने की आवश्यकता है। जैसे ही हमारा AURA मजबूत होगा, डर दूर हो जाएगा और IMMUNITY STRONG। AURA क्या है?   AURA हमारे शरीर का Energy Field है - जो हमारे शरीर के चा...

PHOBIA Management

PHOBIA MANAGEMENT पिछले कुछ समय से, हमारे दिमाग में कोरोना के अज्ञात डर की टीक-टीक हो रही है, जो कई प्रयासों के बावजूद बंद नहीं होती है। कुछ लोगों के confusion से प्रेरित होके आपको डर के बारे में अवगत कराने की हिम्मत की है।       डर हमारे जीवन में ऐसी समस्या है जिसे तुरंत हल करने की आवश्यकता है, अन्यथा हम नहीं जानते कि हम डर से डिप्रेशन तक कब पहुंचेंगे।      हमें एक बात समझ लेनी चाहिए, हमें परिस्थितियों के खिलाफ अपना मुंह नहीं छुपाना है, लेकिन हमें परिस्थितियों का सामना करना है और हर कठिन परिस्थितियों से बाहर निकलना है।                 आज हम अपने डर को दूर करने के लिए कुछ Steps पर चर्चा करेंगे।             - स्थिति/वस्तु जिससे डर है, उसकी पूरी सच्ची जानकारी/समझ इकट्ठा करें।  - अपने छोटे-बड़े डर की सूची बनाएं।  - कम डरावने विचारों से शुरुआत करें।  - डर की जानकारी एकत्र करें और उसका विश्लेषण करें।  - डर की सच्चाई की जांच करें।  - अगर डर गलत है, तो खुशी के साथ स...

Ekadashi Fasting - એકાદશી ઉપવાસ

📿 હાલમાં એકાદશી નો ઉપવાસ આપણાં માંથી ઘણાંએ કર્યો હશે. આપણાં શાસ્ત્રોમાં એકાદશી તેમજ વિવિધ તહેવારોમાં ઉપવાસનો આગ્રહ રખાય છે. એકાદશીનાં ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ હોવાથી ઋષિઓએ તેને ધર્મ સાથે જોડી દીધું છે, જેથી આપણે સહજતાથી પાલન કરી શકીએ. 📿એકાદશીના દિવસે ચંદ્રની ૧૧મી કળા (અવસ્થા) હોય છે. એકાદશીથી પુર્ણિમા/અમાસ દરમિયાન ચંદ્ર નો પૃથ્વી ઉપર ચુંબકીય પ્રભાવ રહે છે. તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર વધુ રહે છે. જેથી એકાદશીથી પુર્ણિમા/અમાસ દરમિયાન મન તેમજ શરીર વિચલિત રહે છે. 📿ઉપવાસ માં ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ કર્મેન્દ્રિય અને ૧ મન - આ અગીયાર નું નિયમન જરૂરી છે. જેથી સંયમ પૂર્વક ઉપવાસ રાખવામાં આવે તો સ્વસ્થ રહેવાનું સરળ બને છે. 📿ઘઉં - ચોખા જેવા અનાજ શરીરમાં જળ તત્વની વૃધ્ધિ કરે છે. જળ તત્વને કારણે ચંદ્રમા મનને અધિક વિચલિત ન કરી શકે એટલે આ દિવસે ઘઉં, ચોખા નિષેધ છે. ઉપવાસ નાં દિવસે શરીરમાં જળની માત્રા જેટલી ઓછી રહેશે, તેટલું શરીર તેમજ મનનું નિયમન કરવામાં સરળતા રહેશે. અને ઉપવાસ પૂર્ણ કરતાં તકલીફ નહીં પડે.  📿જવ-ઘઉં અને ડાંગર-ચોખાને જીવધારી માનવાં આવે છે. જવ અને ડાગરને ઉત્પન્ન થવાં માટીની પણ જરૂર નથ...

Benifits of Metals for Health

આરોગ્ય આપણાં માટે પહેલી પ્રાથમિકતા છે. આજે જુદા જુદા વાસણો નાં આરોગ્યલક્ષી ફાયદા વિષે જાણીશું. માટીના વાસણમાં ખોરાક ધીરે-ધીરે પાકે છે જે ઉત્તમ છે. આયુર્વેદ કહે છે કે - "ખોરાકને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવો હોય તો એને પાકવામાં સમય લાગવો જોઇએ!" દૂધ અને દુધથી બનતાં ખોરાક માટે તો માટીના વાસણો ઉત્તમ છે. માટીના વાસણો થી કેલ્શિયમ ની પૂર્તિ થાય છે. પાચનક્રિયા મજબૂત બનાવે છે, તેમજ શરીરમાં હાનિકારક તત્ત્વો જતાં અટકે છે. માટીના વાસણોમાં બનાવેલા ખોરાકમાં ૧૦૦% પોષક તત્વો મળે છે અને સાથે સ્વાદ પણ જળવાય છે નફામાં!! માટી શીતળતાનું પ્રતીક છે, તેથી જ ઘરમાં માટીના માટલાં માં પાણી ભરી રખાય છે, પાણી શરીરમાં શીતળતા ફેલાવે છે. આટલું વાંચ્યાં પછી તો આપણે આગ્રહ રાખવો જોઇએ કે, ઘરમાં બનતો અમુક ખોરાક માટીના વાસણમાં બને! સૌથી સસ્તાં મળતાં માટીનાં વાસણો આપણા માટે ખરેખર હિતાવહ છે. લોખંડના વાસણોમાં રાંધવાથી કે જમવાથી શરીરમાં હિમોગ્લોબીન અને આયર્નની ઉણપ ક્યારેય નથી થતી. આ વાસણોમાં પર્યાપ્ત માત્રામાં લોહતત્વ હોય છે, જે ખોરાકમાં ભળીને સંતુલિત રૂપે શરીરને પોષણ આપે છે. લોહતત્વ/આયર્નની ઉણપ હોય તેવા લોકોએ ખાસ ...

EyE CARE

EyE CARE હાલના સમયમાં 6 થી 8 કલાક Work-from-Home કે Study-from-Home ચાલી રહ્યું છે ત્યારે આંખોનાં Problems અને બીમારીઓ શરૂ થાય તે સ્વાભાવિક છે. હાલના સમયમાં આંખોમાં દુખાવો, બળતરા આંખમાંથી પાણી પડવું, ઝાંખું દેખાવું જેવી Complaints ઘણાને થવા લાગી છે. તો હવે આપણે આંખોને સાચવવા શું કરીશું.!? - Screen ઉપર સતત કામ હોય ત્યારે દર ½ થી 1 કલાકે - 30 સેકન્ડ આંખો બંધ કરી બંને હથેળી થી આંખો ઢાંકી દેવી. - આંખો ને વારેવારે પટપટાવતા રહેવી. - દિવસમાં 3 થી 4 વખત એક કટોરીમાં છલોછલ પાણી ભરી આંખોને તેમાં ડુબાડી પટપટાવી સાફ કરવી. - Screen ની Brightness, Glare Text-Size આંખો ન ખેંચાય તે રીતે Adjust કરવી. - Screen થી આંખો વચ્ચે 1-1½ft નું Distance રાખવું. - Screen અને આંખો એકસરખાં લેવલ પર રાખવા. - Room હવા-ઉજાશ વાળો રાખવો. આંખો ખેંચાતી અટકાવવા Room માં Light ચાલું રાખવી. Dr Rahul Shukla 9427590190

IMMUNITY TIPS

Just Recall Your Habit to be Healthy 👉🏻3-4 Times Warm Water Gargling & 2 Times Steam inhalation 👉🏻Frequent Handwashing 👉🏻 Drink Plenty of Water Frequently 👉🏻Take Fruits containing VIT-C 👉🏻 Take Deep Breath, Do Pranayam & Exercise Regularly 👉🏻Keep Enjoying & Listen Music 👉🏻 Take proper Sleep at Night 👉🏻Divert Your mind out of PHOBIA 👉🏻 Don't forget to Homoeopathic Preventive Medicine - when Epidemic is there 👉🏻 Contact Doctor immediately for - Your  illnesse does not recover in 2 Days  Dr Rahul Shukla 9427590190